બદલાવ / ચીન, જાપાન સહિત કોરોના સંક્રમિત 6 દેશમાંથી ભારત આવતા પ્રવાસીઓ માટે ગાઇડલાઇનમાં કરાયો ફેરફાર, જાણો વિગત

Guidelines were announced for tourists coming to India from Changed

વિદેશથી ભારતમાં આવતા પ્રવાસીઓ માટે ગાઇડલાઇન જાહેર કરાઈ હતી. જેમાં ફેરફાર કરી 6 દેશમાંથી ટ્રાનેસિટ વિઝા દ્વારા આવતા પ્રવાસીઓ માટે પણ RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ