વાવણી / ગુજરાતમાં વાવાઝોડાંની અસરથી વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ, વાવણીના કર્યાં શ્રીગણેશ

guarat nisarg cyclone rain saurashtra farmer

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે હાલમાં નિસર્ગ વાવાઝોડાંને પગલે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડેલો જોવા મળ્યો. રાજ્યમાં પડેલા વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે, ત્યારે રાજકોટ અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ