મહત્વના સમાચાર / ST વિભાગના આ નિર્ણયથી તહેવારોમાં લોકોને થશે રાહત, જાણો શું છે

gsrtc st department gujarat festival people

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન સમયે રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર અનલોકમાં છૂટ આપવામાં આવી. ત્યારે હાલ રાજ્યમાં તહેવારોને ધ્યાનમાં લઇને લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગ દ્વારા આજથી અમદાવાદથી વધુ 40 ST બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ