મહત્વના સમાચાર / ST બસ નિગમનો મહત્વપૂર્ણ નિર્ણયઃ દિવાળી પહેલા પ્રવાસીઓને આપી મોટી રાહત

GSRTC ST Department diwali festival people gujarat

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન સમયે રાજ્યમાં ST બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે ત્યારબાદ તબક્કાવાર અનલોકમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે હાલ રાજ્યમાં તહેવારોને ધ્યાનમાં લઇને લોકોને મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગ દ્વારા 8 રુટ પર વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ