નિર્ણય / S.T બસના મુસાફરો માટે થઈ નવી સેવા શરૂ, સીટ કન્ફર્મ નહીં થાય તો મળશે રિફંડ

gsrtc introduces zero cancellation charges for bus ticket booking

એસટીમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એસટી તંત્ર હવે સુવિધાજનક ફેરફારો કરી રહ્યું છે ઓનલાઇન બુકિંગમાં તંત્રએ ડિસ્કાઉન્ટ સ્કીમ જાહેર કર્યા બાદ સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે એસટી સુવિધા પ્રવાસીઓ માટે લાવી છે જેમાં એક ફોન કોલ કરીને પ્રવાસી સિટ બુક કરાવી શકશે તેના માટે મુસાફરે એસટી નિગમના ટોલ ફ્રી નમ્બર પર કોલ કરી પ્રવાસ સ્થળ માટે સીટ બુક કરાવશે. કી નમ્બર મળ્યા બાદ 5 કલાક પહેલા મુસાફરે  ટિકિટ લઈ લેવી પડશે ફોન બુકીંગ કર્યા બાદ રિઝર્વ સીટ નહીં મેળવનાર ટિકિટ કેન્સલ કરાવનાર પ્રવાસીને 100 % રિફંડ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ