FOLLOW US
સરકાર દ્વારા યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. બેઠક બાદ ખાતરની ઘટ મામલે GSFCના MD સુજીત ગુલાટીનું નિવેદન સામે આવ્યુ છે. 2 ટકા મોઈસ્ચરને કારણે ઘટ થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે સુજીત ગુલાટીનું શું કહેવું છે આવો સાંભળીએ...