તપાસ / ખાતર કૌભાંડ બાદ GSFCએ ડેપો બંધ કર્યા, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

GSFC Depot closes after fertilizer scam in rajkot gujarat

જેતપુરમાં GSFC ગોડાઉનમાં ખાતરમાંથી કૌભાંડ ઝડપાયુ છે. ત્યારે આ મામલે તોલમાપ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી. તોલમાપ વિભાગની તપાસમાં થેલી દીઠ સરેરાશ 400થી 700 ગ્રામ વજનની ઘટ સામે આવી હતી. તપાસ બાદ હવે તોલમાપ વિભાગ દ્વારા રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. આ મામલે GSFCના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ