મુશ્કેલી / WHOની મોદી સરકારને સલાહ, ભારતના આ 7 રાજ્યોમાં લૉકડાઉન ન ખોલો, નહીંતર ચિંતા વધશે

growing number of covid 19 scares india who advises 7 states

શનિવારે ભારતમાં 24 કલાકમાં કુલ 6767 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ આંક 1,31, 000ને પાર કરી ચૂક્યો છે. દેશમાં કુલ 3868 લોકોના મૃત્યુ થયા છે. હાલમાં 73162 એક્ટિવ કેસ છે. હાલ સુધીમાં દેશમાં 54385 લોકો સાજા થયા છે. સતત વધતાં આ આંકને જોઈને WHOએ મોદી સરકારને ભારતના 7 રાજ્યોમાં લૉકડાઉન ખોલવામાં ન આવે તેવી સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ