VIDEO / પોલીસ વડા શિવાનંદ ઝાએ ખંભાત મુલાકાત બાદ કહ્યું એવું કે, હિંસા કરનારાઓ કરશે વિચાર

Group clash akbarpur area khambhat shivanand jha visit place

રવિવારે ખંભાત શહેરમાં ફાટી નીકળેલા તોફાનોના બે દિવસ બાદ આજરોજ પણ અજંપાભરેલી શાંતિ રહી હતી. ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં તાત્કાલિક અસરથી અશાંતધારો લાગુ કરવાના આદેશ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ત્યારે હવે સ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યના DGP શિવાનંદ ઝા ખંભાત પહોંચ્યા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ