J&K / શ્રીનગરમાં હરિ સિંહ હાઇટ સ્ટ્રીટ પાસે આતંકવાદી હુમલો, 5 લોકો ઇજાગ્રસ્ત

grenade attack in srinagars harisingh height street

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં, આતંકીઓએ હરિ સિંહ હાઇટ સ્ટ્રીટ પાસે ગ્રેનેડ ફેંકી દીધું હતું. આ હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગ્રેનેડ હુમલો ત્યારે થયો છે જ્યારે ખીણમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક છે અને બધે સૈનિકોની સઘન તહેનાત કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં સારવાર ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ