પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને કારણે 7-8 વર્ષમાં 50,000 કરોડ બચ્યાં
ખેતરમાં પાકના અવશેષો બાળવા પણ ખેડૂતો માટે બનશે આવકનો સ્ત્રોત
હરિયાણાના પાણીપતમાં દેશના બીજા ઈથેનોલ પ્લાન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 7-8 વર્ષમાં ઈથેનોલ પ્રોડક્શન 40 કરોડથી વધીને 400 કરોડ થયું છે. તથા પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને કારણે 7-8 વર્ષમાં 50,000 કરોડની બચત થઈ છે જે ખેડૂતો માટે વપરાયા છે.
पानीपत के जैविक ईंधन प्लांट से पराली का बिना जलाए भी निपटारा हो पाएगा, और इसके एक नहीं, दो नहीं बल्कि कई फायदे एक साथ होंगे। पहला फायदा तो ये होगा कि पराली जलाने से धरती मां को जो पीड़ा होती थी, उस पीड़ा से धरती मां को मुक्ति मिलेगी: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/WKwFQlwpji
ધરતી માતાને પરાળી સળગાવવાથી મળશે મુક્તિ
પીએમ મોદીએ કહ્યું કે પાણીપતનો બાયો-ફ્યુઅલ પ્લાન્ટ પણ પાકના અવશેષોને સળગાવ્યાં વગર નિકાલ કરી શકશે અને તેનાથી એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે અનેક ફાયદા થશે. પહેલો ફાયદો એ થશે કે ધરતી માતાને પરાળી સળગાવવાથી થતી પીડામાંથી મુક્તિ મળશે.
પાકનો અવશેષના કટિંગ માટે નવી સિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે બીજો ફાયદો એ થશે કે તેના નિકાલ માટે સ્ટબલ કટીંગ માટે નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે, નવા મશીનો આવી રહ્યા છે, પરિવહન માટે નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, આ નવા બાયો-ફ્યુઅલ પ્લાન્ટ્સ ઉભા થઈ રહ્યા છે, આ તમામ ગામોમાં રોજગારી નવી તકોનું સર્જન કરશે.
दूसरा फायदा ये होगा कि पराली काटने से लेकर उसके निस्तारण के लिए जो नई व्यवस्था बन रही है, नई मशीनें आ रही हैं, ट्रांसपोर्टेशन के लिए नई सुविधा बन रही है, जो ये नए जैविक ईंधन प्लांट लग रहे हैं, इन सबसे गांवों में रोजगार के नए अवसर पैदा होंगे: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/PBzt6P2qqd
प्रकृति की पूजा करने वाले हमारे देश में जैविक ईंधन, प्रकृति की रक्षा का ही एक पर्याय है। हमारे किसान भाई-बहन तो इसे और अच्छे से समझते हैं। किसान भाई-बहन तो सदियों से इतने जागरूक हैं कि बीज बोने से लेकर फसल उगाने और उसे बाजार में पहुंचाने तक किसी भी चीज को बर्बाद नहीं करते: PM pic.twitter.com/zCdmjJTWjc
બાયોફ્યુઅલ પ્રકૃતિની રક્ષા માટેનો પર્યાય
પીએમ મોદીએ એવું પણ કહ્યું કે પ્રકૃતિને પૂજતા આપણા દેશમાં બાયોફ્યુઅલ એ પ્રકૃતિની રક્ષા માટેનો પર્યાય છે. આપણા ખેડૂત ભાઈ-બહેનો આને વધુ સારી રીતે સમજે છે. ખેડૂત ભાઈઓ અને બહેનો સદીઓથી એટલા જાગૃત છે કે તેઓ બીજ વાવવાથી લઈને પાક ઉગાડવામાં અને તેને બજારમાં લઈ જવામાં કંઈપણ બગાડતા નથી.
75 per cent of households will get piped gas supply in few years, says PM