Health Tips / દાદીમાં કહે છે..  અપચો અને કબજિયાતમાં આમલી છે ગુણકારી

granny said Home Remedies by Tamarind

અપચો ( Indigestion )અને કબજિયાત ( Constipation )થતી હોય એટલે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલી ( Tamarind )નાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દિવસમાં મટી જાય છે. અરુચિ ( Anorexia )અને ભૂખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગલાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરૂચિ દૂર થશે અને સારી ભૂખ લાગશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ