નવી દિલ્હી / સરકારના આ કાર્યથી પ્રવાસી મજદૂરો થશે તેનો ફાયદો, કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું કારણ

Govt working on creating database of migrant labourers

કેન્દ્રીય મંત્રી સંતોષકુમાર ગંગવારે 11 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે સરકાર પ્રવાસી મજદૂરોનો એક ડેટાબેસ તૈયાર કરવા પર કામ કરી રહી છે જેથી તેમને અલગ-અલગ કલ્યાણકારી યોજનાઓનો પ્રત્યક્ષ રીતે લાભ મળી શકે. શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રીએ કહ્યું કે કોઇપણ નીતિના નિર્માણ માટે એક ડેટાબેસ જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ