ક્ચ્છ / રાપરમાં વકીલની હત્યા મામલે સરકાર પરિવારને આપેલા વચન પુરા નહીં કરે તો આંદોલન કરીશું: જિજ્ઞેશ મેવાણી

ક્ચ્છના રાપરમાં વકીલ દેવજી મહેશ્વરીની હત્યા મામલે વડગામના MLA જિજ્ઞેશ મેવાણી કચ્છ પહોંચ્યા હતા. તેઓ દેવજી મહેશ્વરીની અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા અને જિજ્ઞેશ મેવાણીએ કહ્યું રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધ્યા છે. સાથે તેમણે કહ્યું કે અનામત બેઠક પર ચૂંટાયેલા નેતાઓ કેમ કંઇ બોલતા નથી, જો સરકાર પરિવારને આપેલા વચન પુરા નહી કરે આંદોલન ચીમકી પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ