નવી દિલ્હી / નાણામંત્રી સીતારમનના આ નિવેદનથી તમામ ભારતીયો માટે રાહતના સમાચાર

govt taking steps to boost consumption nirmala sitharaman

જીએસટી રેટમાં વધારો થશે અને તેના કારણે કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થશે એવા અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું છે કે જીએસટી રેટમાં હાલ કોઇ ફેરફાર નહીં થાય. તેમણે જણાવ્યું કે સરકારનું હાલ વપરાશ વધારવા પર છે અને તેથી એવા પગલાં ભરી રહી છે કે જેથી લોકોના હાથમાં સીધા નાણાં પહોંચે અને હાલ કોઇ પણ ચીજવસ્તુ મોંઘી થશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ