કોરોના / લોકડાઉન બાદ આ 11 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરશે સરકાર, આ મામલે પણ મળી શકે છૂટ

govt may give more relaxations in lockdown after 31 may

દેશ કોરોના સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે સંક્રમણને રોકવા માટે દેશમાં તબક્કાવાર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર અનુસાર આ લોકડાઉનનો ફાયદો પણ થયો. એવામાં લોકડાઉનના ચોથા ચરણ બાદ વધુ છૂટછાટ મળવાની સંભાવના છે.  જોકે આ લોકડાઉનમાં કોરોનાના હોટસ્પોટ શહેરોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ