J&K / રાજ્યપાલ સત્યપાલ મલિકની આંતકીઓને ચેતવણી, સમય છે સુધરી જાવ નહીંતર..

governor satya pal malik gives a message for terrorist

કાશ્મીર ખીણમાં ધીમે ધીમે હાલત સુધરી રહી છે પરંતુ સરહદ પારના કેટલાક તત્વોને આ વાત માફક આવી રહી નથી. તે લોકો કાશ્મીરમાં શાંતિ ઈચ્છતા નથી આથી તેઓ છૂપાઈને કાશ્મીર ભય ફેલાવાવા અને શાંતિ ડહોળવાના પ્રયાસ સતત ચાલુ રાખે છે. પરંતુ ભારતીય સેના દુશ્મનોની  દરેક હરકતના જવાબ સારી રીતે આપવાનું જાણી ગઈ છે.  

બ્રેકિંગ ન્યૂઝ