સ્પષ્ટતા / સરકાર સામે તપાસ મામલે રાજ્યપાલ કચેરીએ કરી સ્પષ્ટતા, હાલમાં કોઈ તપાસના આદેશ નથી અપાયા

Governor office Clarity gujarat government corona crisis congress mla shailesh parmar

રાજ્ય સરકાર સામે માનવ અધિકાર ભંગના આક્ષેપ મામલે રાજ્યપાલ કચેરી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યપાલ કચેરી તરફથી ખુલાસો કરતા કહેવાયું છે કે સરકાર સામે હાલમાં કોઇ તપાસ સોંપવામાં આવી નથી. પત્ર સંબંધિત વિભાગમાં જરૂરી કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ