નિવેદન / સત્યપાલ મલિક ઉવાચ, પોલીસની જગ્યાએ ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે આતંકી

Governor Of Jammu And Kashmir Satya Pal Malik Controversial Statement

જમ્મૂ કશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે વિચિત્ર નિવેદન આપ્યું હતુ. રાજ્યપાલ સત્યપાલ મલિકે કારગીલમાં એક ભાષણમાં જણાવ્યું કે, આંતકીઓએ સેના અને પોલીસની જગ્યાએ ભ્રષ્ટ નેતાઓને મારવા જોઈએ. ભ્રષ્ટ અધિકારીઓને મારવા જોઈએ. કારણ કે, આ લોકોએ ભેગા મળીને તમારા પ્રદેશને લૂંટ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ