પ્રાકૃતિક ખેતી / ખેડૂત પુત્ર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના ખેડૂતોને આપી આ સલાહ

Governor Acharya devvrat visit Navsari farmers natural farming Agricultural University

આજે નવસારીમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય મુલાકાતે આવ્યા હતા. તેમણે કૃષિ યુનિવર્સીટી ખાતે પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોને આહવાન કર્યું હતું. ખેડૂત પુત્ર અને રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ