નિર્ણય / અંબાજીની શક્તિપીઠ પરિક્રમાને લઈ સરકારની મોટી જાહેરાત, આ જિલ્લાઓના યાત્રિકોને ST ભાડામાં 50% ની રાહત

Government's decision regarding Shakti Parikrama in Ambaji

આદ્યશક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે આગામી તા. 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના આયોજનને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે, પરીક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત અપાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ