ખુશ ખબર / સરકાર આપશે સુરતીઓને શાનદાર ગિફ્ટ, દરિયાઈ માર્ગે મુંબઈ જઇ શકાશે

 Government will give Surati a wonderful gift Mumbai can be accessed by sea

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતના હજીરાથીથી બ્રાંદ્રા સુધી ક્રૂઝ શરૂ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ખાનગી કંપની દ્વારા 300 મુસાફરોની ક્ષમતા સાથે વિદેશી ક્રૂઝની શરૂઆત કરશે.

બ્રેકિંગ ન્યૂઝ