બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
Vaidehi
Last Updated: 07:31 PM, 6 December 2022
ફર્ટિલાઇઝર્સ સંગઠનનું અનુમાન છે કે આવતાં નાણાકીય વર્ષમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. તેનું સૌથી મોટું કારણ હોઇ શકે છે ગ્લોબલ માર્કેટમાં ખાતરો અને કાચાં માલની કિંમતોમાં દેખાઇ રહેલી મંદી. મોદી સરકાર હાલનાં નાણાકીય વર્ષમાં ખેડૂતોને મળતી ખાતર માટેની સબસિડીનો દર 2.3થી વધારીને 2.5 લાખ કરોડ રૂપિયા કરી શકે છે પરંતુ આવનારાં નાણાકીય વર્ષમાં નોંધનીય ઘટાડો પણ શક્ય છે.
ઉદ્યોગોને ઘણું ઓછું માર્જિન
ફર્ટિલાઇઝર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા FAI એ જણાવ્યું કે 2023-24માં ગ્લોબલ માર્કેટ એટલે કે વૈશ્વિક બજારમાં ખાતરોની કિંમતમાં નરમી આવવાને લીધે સરકાર સબસિડી પણ ઓછી થઇ શકે છે. FAI એ કહ્યું કે સરકારની સબસિડી હોવા છતાં ઉદ્યોગોને ઘણું ઓછું માર્જિન મળી રહ્યું છે. અને ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધવાને કારણે ઘરેલૂ બજારમાં ખાતરોનાં ભાવ પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે આ સેક્ટરમાં રોકાણ પણ ઝડપથી ઘટી રહ્યું છે. જો કે હાલની સીઝન માટે દેશમાં પર્યાપ્ત માત્રામાં ખાતરો અને યૂરિયા, ડીએપી જેવા ફર્ટિલાઇઝર્સ ઉપલ્બ્ધ છે,
The Annual Conference of the Fertilizer Association of India (FAI) is being held in Hotel Pullman, Aerocity, New Delhi. The 3-day event is being organized under the theme - "Fertilizer Sector by 2030".#fertilizer #FAI #agriculture #farmers #delegates #events #conference2022 pic.twitter.com/n6h2nzkRZj
— Krishi Jagran Official (@kjkrishimedia) December 6, 2022
કે.એસ. રાજૂએ આપી માહિતી
FAIનાં અધ્યક્ષ કે.એસ.રાજૂએ જણાવ્યું કે હાલનાં નાણાકીય વર્ષમાં ખાતરની સબસિડી 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પણ જઇ શકે છે જે ખેડૂતો માટે ઘણી સારી ખબર છે. પરંતુ આવનારા નાણાકીય વર્ષ એટલે કે 2023માં સંભવત: આ સબસિડીમાં 25% જેટલો નોંધનીય ઘટાડો થઇ શકે છે. સબસિડીમાં વધારો કરવાથી ખેડૂતોને વધી રહેલા ભાવોમાં રાહત મળશે અને તેમના પર ગ્લોબલ માર્કેટમાં ફર્ટિલાઇઝર અને કાંચા માલનાં વધી રહેલા ભાવોનું દબાણ ઘટશે. ગયાં વર્ષે ફર્ટિલાઇઝરર્સ સબસિડી આશરે 162 લાખ કરોડ રૂપિયા હતી.
આવતાં વર્ષે સબસિડીમાં 25% જેટલો ઘટાડો
એફ.એ.આઇનાં બોર્ડ સદસ્ય પી.એસ.ગહેલોતે કહ્યું કે આવતાં વર્ષે ફર્ટિલાઇઝરર્સ સબસિડીમાં 25% જેટલો ઘટાડો આવી શકે છે. આ ઘટાડા બાદ હાલની સબસિડીથી આશરે 65 હજાર કરોડ રૂપિયા હશે. આ આંકડાઓ બજારમાં થઇ રહેલા ટ્રેડ પર આધાર રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News