કોરોના / લોકડાઉનને પગલે અહીં દારૂ નહીં મળતા 2 લોકોએ કર્યો આપઘાત

government to provide liquor to alcoholic to prevent suicide

કોરોના વાયરસ કહેરને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને કારણે તમામ લોકો તેમના ઘરોમાં બંધ છે. આ સાથે તમામ પ્રકારની દુકાનો, મોલ અને થિયેટરો પણ બંધ છે. ફક્ત જરૂરી ચીજોની દુકાનો જ ખુલી છે. આવી સ્થિતિમાં દારૂના કોન્ટ્રાક્ટ પણ બંધ છે. દરમિયાન કેરળમાં દારૂ ન હોવાને કારણે બે લોકોએ આત્મહત્યા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ