દેશમાં કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ છે. પેટ્રોલની તંગી વચ્ચે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે તંગી સર્જાઈ છે. આ વાતને લઈને સરકાર એક્શનમાં આવી છે.
અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ સંકટ વચ્ચે મોટો નિર્ણય
કેંદ્ર સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનનો વિસ્તાર વધાર્યો
હવે USO ખાનગી-સરકારી કંપનીઓ પર પણ લાગુ પડશે
દેશમાં કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ છે. પેટ્રોલની તંગી વચ્ચે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે તંગી સર્જાઈ છે. આ વાતને લઈને સરકાર એક્શનમાં આવી છે. સરકારે તમામ રીટેલ આઉટલેટ માટે Universal Service Obligation લાગૂ કર્યો છે. તેને રિમોટ એરિયા માટે પણ લાગૂ કર્યો છે. હાલમાં તમામ રીટેલ આઉટલેટ તે પછી PSUs હોય કે, અન્ય ખાનગી કંપનીઓ તેમને માનવા જ પડશે.
અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ સંકટ વચ્ચે મોટો નિર્ણય
કેંદ્ર સરકારે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનનો વિસ્તાર વધાર્યો
હવે USO ખાનગી-સરકારી કંપનીઓ પર પણ લાગુ પડશે
અત્યાર સુધી USO ઉત્તર પૂર્વ રાજ્યોમાં જ હતો લાગુ
કંપનીઓએ રિટેલ આઉટલેટ શરૂ-બંધ કરવા નિર્દેશનું કરવુ પડશે પાલન
કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની પર્યાપ્ત સપ્લાય કરવી પડશે
કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત સ્ટોક રાખવો પડશે
ખાનગી કંપનીઓએ આઉટલેટ પર સપ્લાયમાં 50%નો મુક્યો છે કા
મતલબ એવો થયો કે, કંપનીઓ હવે સરકાર દ્વારા નક્કી કરેલા નિયમો માનવા માટે બંધાયેલા છે. સાથે જ પેટ્રોલ પર સ્ટોકને પણ મેન્ટેઈન કરવો પડશે. આઉટલેટ ખોલવા અને બંધ કરવા માટે પણ સરકારના નિર્દેશોનું પાલન કરવું પડશે. હાલમાં Universal service obligation ઉત્તર પૂર્વમાં જ લાગૂ હતો.
There is unprecedented growth in Petrol & Diesel demand at Retail Outlets in few states.
In Rajasthan, during Apr -May, 2022; Retail Outlets’ Petrol & Diesel volume for HPCL has grown by 40.7% & 31.9% resp. over the last year same period. 1/3 @HardeepSPuri@PetroleumMinpic.twitter.com/vJ6gXDW5IL
— Hindustan Petroleum Corporation Limited (@HPCL) June 15, 2022
આપને જણાવી દઈએ કે, માગમાં અચાનક ઉછાળો થતાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં અમુક પેટ્રોલ પંપ પર તંગી સર્જાઈ હતી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના અમુક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાઈ, માગ મુજબ અહીં સપ્લાઈ થઈ શકી નહોતી.
અહીં ઉલ્લેખનીય છે કે, સરકારે ડીઝલ, પેટ્રોલની તંગીના નિવારણ માટે તેને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ખાનગી કંપનીઓ મનમાની કરી શકશે નહીં.