મંદી / નફો કરતી આ કંપનીઓને મોદી સરકાર કેમ વેચવા માંગે છે? કોણ છે ખરીદવાની લાઈનમાં

government selling profitable companies benefits electricity to oil business

શું દેશમાં મંદી આવી? જો કે આ પ્રશ્નનો જવાબ તો મોદી સરકાર આપી શકે પણ કેબિનેટના આ નિર્ણયથી સરકારને પણ મંદી નડી હોય તેવું લાગી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મોદી સરકારને કેબિનેટે નક્કી કર્યું છે કે ભારત સરકારના તાબાની અને સરકારને તગડી કમાણી કરી આપતી નવરત્ન કંપનીઓમાંથી પાંચ કંપનીઓ વેચવી છે. શા માટે સરકાર નફો કરતી કંપનીઓ વેચવા માંગે છે અને કોણ છે ખરદીવાની લાઈનમાં.

બ્રેકિંગ ન્યૂઝ