ખેડૂત આંદોલન / તો સરકારના આ નિણર્ય બાદ આવતીકાલે ખેડૂત આંદોલન સમેટાઈ જશે?

government ready suspend farmer protest farmers reply 22 january

દિલ્લીની સીમાઓ પર કૃષિ કાયદા વિરુદ્ધ 55 દિવસથી ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં પણ કોઇ નિરાકરણ ન આવ્યું. ત્યારે ખેડૂત સંગઠનની આજે બેઠક મળશે જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે તેમજ સરકારના પ્રસ્તાવ અંગે 22મીએ જવાબ આપવામાં આવશે.આમ જો ખેડૂત આંદોલનની બેઠકમાં સરકારનો પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો ખેડૂત આંદોલન સમેટાઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ