Ek Vaat Kau / ગુજરાતથી દિલ્હી 1400 કિ.મી લાંબી બનશે 'લીલી દિવાલ'

વધતા જતા ઔધોગિકીકરણ અને જળવાયુ પરિવર્તનના આ સમયમાં પર્યાવરણનું જતન ખૂબ જરૂરી બની ગયું છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ગુજરાતથી દિલ્લી અને હરિયાણા સુધી `ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા' વિકસિત કરવાનું નક્કી કર્યું છે તો શું છે આ ગ્રીનવોલ ઓફ ઈન્ડિયા અને તેનાથી કઈ રીત થશે પર્યાવરણનું સંરક્ષણ જુઓ આજના Ek Vaat Kau માં...

બ્રેકિંગ ન્યૂઝ