ડિસઈન્વેસ્ટમેન્ટ / મોદી સરકારને વધુ એક નવરત્ન કંપની વેચવી છે, આટલાં કરોડ રૂપિયાની ઉપજ થશે

government planning to sell stake in sail which could fetch about 1000 crore rupees

કેન્દ્ર સરકારે પોતાનો ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પૂરો કરવા માટે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સેઇલ)નો 5 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. સરકાર OFS દ્વારા 5 ટકા સ્ટેક વેચીને રૂ.1000 કરોડ એકત્ર કરશે. સેઇલમાં હાલ સરકારનો 75 ટકા હિસ્સો છે. આ અગાઉ ડિસેમ્બર-2014માં પણ સેઇલનો 5 ટકા હિસ્સો વેચવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ