દિલ્હી / અરવિંદ કેજરીવાલના ડેનમાર્ક પ્રવાસને મંજૂરી ન મળવા પર રાજનીતિ ગરમાઇ, સરકારે બતાવ્યું આ કારણ

government on why delhi cm arvind kejriwal was denied permission to visit denmark

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ડેનમાર્કમાં યોજાનારી સી-40 જલવાયુ સમ્મેલન (C-40 Climate Change Event)માં સામેલ નહીં થઇ શકે. વિદેશ મંત્રાલય દ્વારા અરવિંદ કેજરીવાલના ડેનમાર્ક પ્રવાસને મંજૂરી આપવા પર ઇનકાર કરાયા બાદ રાજનીતિ ગરમાઇ છે. આ મામલે હવે સરકારે જણાવ્યું કે, કેમ દિલ્હીના સીએમ કેજરીવાલનો પ્રવાસ રદ્દ કરાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ