FOLLOW US
રોડ અકસ્માતોને રોકવા માટે મોદી સરકાર ટાયરોની ક્વોલિટી બદલવા જઇ રહી છે. આ ઉપરાંત ટાયરોમાં સિલિકોન અને નાઇટ્રોજનનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવી શકે છે. ત્યારે જાણો આજના Ek Vaat Kau માં આ સમગ્ર મામલો શું છે અને તેના શું ફાયદા છે.