કાર્યવાહી / બાયોડીઝલના કાળા કારોબાર પર મંત્રી જયેશ રાદડિયા મેદાનમાં, કહ્યું હવે પોલીસ સાથે મળીને...

Government initiates action against black market of biodiesel

બાયોડિઝલના કાળા કારોબાર સામે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે રાજ્યમાં આ કાળો કારોબાર 100 ટકા નાબૂદ થવો જોઈએ. સાથેજ તેમણે કહ્યું પુરવઠા વિભાગે પોલીસ સાથે મળી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ