Coronavirus / કોરોનાના પગલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી, આ કામ ન કરવાનું અપાયું સૂચન

Government Advisory To States Avoid Mass Gatherings Due To Coronavirus

કોરોના વાયરસને લઈને હાલ સુધી દુનિયાભરમાં 3411 લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં પણ 31 કેસની પુષ્ટિ થઈ છે. એવામાં આરોગ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે જેમાં કહેવાયું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને સાથે જ કેન્દ્રની ઓફિસોમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને હાથ ન મિલાવવાની સૂચના આપવામાં આવી છે અને નમસ્તે કરવા જણાવવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ