જીવદયા / કાહે નારાજ હો? ગૌશાળા પહોંચ્યા CM યોગી આદિત્યનાથ, નંદીને વ્હાલ કરતો VIDEO થયો વાયરલ

gorakhpur cm yogi adityanath nandi viral video

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો નંદીને વ્હાલ કરતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગોરખપુરના ગોરખનાથ મંદિર સ્થિત ગૌશાળામાં નંદીને વ્હાલ કરતા સીએમ યોગીએ કહ્યું, નંદી શું છે, એકલા છો એટલે આવુ છે, અરે કેમ નારાજ છો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ