હેલ્થ અપડેટ / સંજય દત્તના પરિવારે તેની હેલ્થ અંગે કર્યો ખુલાસો, કહ્યું- એવી ચર્ચા હતી કે તે 6 મહિના જ જીવશે પણ હવે તે...

good news sanjay dutt will be fine soon from lung cancer reveals close family member

જો તમે બોલિવૂડના 'મુન્નાભાઈ' એટલે કે સંજય દત્તના મોટા ફેન છો અને તેની કેન્સરની બીમારી અંગે તમને ચિંતા થાય છે તો આ સમાચાર તમારા માટે છે. સંજય દત્ત જલ્દી આ બીમારીને મ્હાત આપી દેશે. તેના પરિવારના નજીકના વ્યક્તિએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેનો ઈલાજ સારી રીતે થઈ રહ્યો છે અને તે જલ્દી રિકવર કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ