સારા સમાચાર / NEET ની પરીક્ષાથી વંચિત ઉમેદવારો માટે સારા સમાચાર, આ તારીખનાં રોજ બીજી વાર પરીક્ષા લેવાશે

Good news for the candidates who failed the NEET exam, the exam will be held for the second time on this date

NEETની પરીક્ષા ન આપી શકનાર વિદ્યાથીઓ માટે ફરીથી સારા સમાચાર આવ્યા છે. જે પરીક્ષાર્થીઓ કોવિડ-કન્ટેઇનમેંટ ઝોનના કારણે પરીક્ષા આપી શક્યા ન હતા તેમના માટે ખાસ તો કેન્દ્ર સરકાર દ્વારા બીજી વાર આ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 16 ઓક્ટોબરે આ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ