ઉકેલ / સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મહત્વના સમાચાર, દોઢ દાયકા બાદ આવી શકે છે સુખદ અંત

good news for swaminarayan community

સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડતાલ ગાદીના વિવાદનો સુખદ અંત આવે તેવી શક્યતા છે. બન્ને પક્ષ વચ્ચે દોઢ દાયકા બાદ સુખદ સમાધાનના સંકેત જોવા મળ્યા. વડતાલ ગાદીના આચાર્ય પદ માટે વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને આ સમગ્ર મામલે આચાર્ય પક્ષના એસ.પી.સ્વામી સમાધાનના પ્રયાસ કરી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ