પીએમ મોદીએ યુરિયા ખાતરને લઈને એક મહત્વની જાણકારી આપી છે.
યુરિયા ખાતરને લઈને પીએમ મોદીનું મહત્વનું નિવેદન
વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતોને સારુ ખાતર મળી રહેશે
દેશમાં હવે એક જ નામ, એક જ બ્રાન્ડથી યુરિયાનું વેચાણ થશે
હવે યુરિયા દેશમાં ભારત બ્રાન્ડથી મળશે
પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ફર્ટિલાઈઝરથી ખેડૂતોને સારુ ખાતર મળી રહેશે. તેમણે કહ્યું કે દેશમાં હવે હવે એક જ નામ, એક જ બ્રાન્ડથી યુરિયાનું વેચાણ થશે અને તે બ્રાન્ડનું નામ છે ભારત. હવે દેશમા યુરિયા ભારત બ્રાન્ડથી મળશે.
वन नेशन, वन फर्टिलाइजर से किसान को हर तरह के भ्रम से मुक्ति मिलने वाली है और बेहतर खाद भी उपलब्ध होने वाली है। देश में अब एक ही नाम, एक ही ब्रांड से और एक समान गुणवत्ता वाले यूरिया की बिक्री होगी और ये ब्रांड है -भारत!। अब देश में यूरिया भारत ब्रांड से ही मिलेगी: प्रधानमंत्री pic.twitter.com/LJ39A51PNY
ખેડૂતો દેશની કોઈ પણ મંડીમાં પોતાની ઉપજ વેચી શકશે
પીએમ મોદીએ કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતો ઘેર બેઠા દેશની કોઈ પણ મંડીમાં પોતાની ઉપજ વેચી શકશે અને આ e-NAMના માધ્યમથી કરાઈ રહ્યું છે. મોદીએ કહ્યું કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી નાના ખેડૂતોને લાભ મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણે ત્યાં જે પરંપરાગત રીતે મોટા અનાજ- બાજરો હોય છે, તેના બીયારણની ગુણવત્તા વધારવા માટે આજે પણ દેશમાં અનેક હબ બનાવાઈ રહ્યાં છે. ભારતના મોટા અનાજ આખી દુનિયામાં પ્રોત્સાહન મેળવી રહ્યાં છે. તેને માટે સરકારના પ્રયાસોથી હવે પછીના વર્ષને મોટા અનાજ આંતરરાષ્ટ્રીય વર્ષ પણ જાહેર કરાયું છે.
हमारे यहां जो पारंपरिक मोटे अनाज- बाजरा होते हैं, उनके बीजों की गुणवत्ता बढ़ाने के लिए भी आज देश में अनेक हब बनाए जा रहे हैं। भारत के मोटे अनाज पूरी दुनिया में प्रोत्साहन पाएं, इसके लिए सरकार के प्रयासों से अगले वर्ष को मोटे अनाज का अंतर्राष्ट्रीय वर्ष भी घोषित किया गया है: PM pic.twitter.com/cmt07lxzRD
ખેડૂતોને ઓછા ભાવે ખાતર આપવા અઢી લાખ કરોડ ફાળવ્યાં
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે તેને માટે ચાલુ વર્ષે લગભગ અઢી લાખ કરોડ રુપિયા કેન્દ્ર સરકારે ફક્ત યુરિયા માટે ફાળવ્યાં છે. આયાત પર થઈ રહેલા ખર્ચને ઓછો કરવા માટે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે.
हमारे देश के किसान पर बोझ न पड़े, हमारे किसान पर कोई नया संकट ना आए इसलिए जो 70-80 रुपए में यूरिया हम आज बाहर से लाते हैं वो हम किसानों को 5-6 रुपए में पहुंचाते हैं ताकि हमारे किसान भाइयों-बहनों को कष्ट ना हो: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/TTI3sx5spe
ખેડૂતોને સસ્તા દરે યુરિયા પહોંચાડી રહ્યાં છીએ
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશના ખેડૂતો પર કોઈ બોજો ન પડે, આપણા ખેડૂતો પર કોઈ સંકટ ન આવે તેથી આપણે આજે જે 70-80 રુપિયામાં યુરિયા બહારથી લાવી રહ્યાં છીએ તે આપણે ખેડૂતોને 5-6 રુપિયામાં પહોંચાડી રહ્યાં છે જેથી કરીને આપણે ખેડૂત ભાઈ-બહેનોને કોઈ તકલીફ ન પડે.