ગીર સોમનાથ / સોમનાથ દાદાના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર, હવે યજમાન કરી શકશે આ કામ  

Good news for devotees visiting Somnath Dada's Darshan, now the host will be able to do this work

ગીર સોમનાથમાં સોમનાથ દાદાના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. મંદિર પર ધ્વજારોહણ માટે એક નવી સિસ્ટમ ઉભી કરાઈ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ