તમારા કામનું / દ્વારકા મંદિરે ધજા ચડાવવા જતાં ભક્તો માટે મોટા સમાચાર, ટ્રસ્ટે લીધો મહત્વનો નિર્ણય

good news for devotees of dwarka temple

રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યા બાદ કેટલાક મંદિરો થોડો સમય માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે હવે દ્વારકા ધજા ચડાવવા જતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ