ગુડ ન્યૂઝ / આ તારીખ બાદ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટવા લાગશે : રિપોર્ટ

good news coronavirus effect would start to decrease in india after 15 may 2020 achknow

શોધકર્તાના કહેવુ છે કે ભારતમાં કોરોના વાયરસ અડધો મે ખતમ થતા થતા પોતાની સીમા પર પહોંચી જશે. ત્યારબાદ ધીરે-ધીરે દેશમાં સંક્રમિતોની સંખ્યા ઘટી શકે છે. શોધકર્તાઓએ સંક્રમણથી નિપટવા માટે લૉકડાઉનનું કડકાઇથી પાલન કરવા અને 3 મે બાદ પણ જારી રાખવાનું જરૂરી જણાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ