નિવેદન / તો શું અજિત પવાર ગેમ રમી ગયા? NCP નેતાએ ભાજપને લઈને આપ્યું કંઈક આવું નિવેદન

going with bjp was not revolt i was in ncp and will be in ncp says ajit pawar

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ( NCP ) ના નેતા અજિત પવારે કહ્યું કે ભાજપની સાથે જવું વિદ્રોહ નહોતો. તેઓએ કહ્યું કે તેઓ પહેલા પણ એનસીપીમાં હતા અને હજુ પણ એનસીપીમાં જ છે. નોંધનીય છે કે બીજેપીને સમર્થન આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે તેમને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ