વાયનાડ / નરેન્દ્ર મોદી અને ગાંધીના હત્યારા નથુરામ ગોડસે એક જ વિચારધારાનાઃ રાહુલ ગાંધી

Godse and PM believe in same ideology Rahul attacks Modi

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કેરળમાં CAA વિરોધ પ્રદર્શન હેઠળ વાયનાડમાં બંધારણ બચાવો રેલીનું નેતૃત્વ કર્યું. આ રેલીમાં કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામેલ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ