આલોચના / મોદી સરકારના આ નિર્ણયને AAPએ વખોડયું, કહ્યું 'લોકતંત્રના મંદિરમાં જ લોકશાહીની હત્યા થઈ'

gnctd-amendment-bill-2021-delhi-cm-arvind-kejriwal-says-sad-day-for-indian-democracy

દિલ્હીમાં ચૂંટાયેલી સરકાર કરતા લેફ્ટનન્ટ ગવર્નરને વધુ સત્તા આપતા રાષ્ટ્રીય રાજધાની રાજ્ય સરકાર (સુધારા) બિલ 2021 (જીએનસીટીડી બિલ 2021) ને રાજ્યસભા દ્વારા પસાર કરી દેવામાં આવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ