ગીર સોમનાથ / વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રીનું કોરોનાની સારવાર દરમિયાન જુનાગઢ ખાતે નિધન

Gir Somnath veraval taluka bjp leader vijaysinh parmar death

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે ભાજપ માટે ગીર-સોમનાથ જિલ્લામાંથી કોરોનાને લઇને દુઃખદ સમાચાર આવ્યાં છે. વેરાવળ તાલુકા ભાજપ મહામંત્રી વિજયસિંહ પરમારનું કોરોનાના કારણે નિધન થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ