રાજનીતિ / PM પદના 'ત્યાગ' વાળા નિવેદનથી ગુલામ નબી આઝાદે ફેરવી તોડ્યું

Ghulam Nabi Azad statement PM post congress

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી પદના ત્યાગને લઈને આપેલા નિવેદનના એક જ દિવસ બાદ જ ગુંલાટ મારી દીધી છે. બીજા જ દિવસે આઝાદે કહ્યું કે, કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે દાવેદારી જતી નહીં કરે. તેમણે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ દેશની સૌથી જુની રાજકીય પાર્ટી છે. જો પાંચ વર્ષ સરકાર ચલાવવી હોય તો સૌથી મોટી પાર્ટી હોવાના નાતે મોકો મળવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ