ઘી નો આપણે દરરોજ ખાવામાં ઉપયોગ કરીએ છીએ. ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. પરંતુ શું તમે જાણો છો ઘી આપણા શરીરની મેદસ્વિતા પણ ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
જો તમે વિચારો છો કે ઘી થી માત્ર મેદસ્વિતા વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમને જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
એકસપર્ટ માને છે કે ઘી માં બોડી માટે જરૂરી માઈક્રો ન્યૂટ્રિએન્ટસ અને એંટી ઓક્સીડેંટસ હોય છે. જે મેટાબૉલિજ્મ વધારવામાં અને વજન ઓછું કરવામાં ફાયદકારી છે.
ઘીની માત્રા તમારી શારીરિક સ્થિતિ મુજબ ઓછી-વધારે થઈ શકે છે.
આ છે ઘીના ફાયદા
ઘી થી બ્લ્ડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ઘીમાં વિટામિન A, D અનેE હોય છે જેનાથી ફેટ ઓછું હોય છે.
ઘી માં રહેલ ઓમેગા3 ફેટી એસિડ વાર-વાર ભૂખ નહી લગવા દેતો અને તેનાથી તમે વધારે ભોજન ખાવાથી બચતા રહો છો. એટલે કે જાડાપણથી દૂરી.
ઘી માં ગુડ કોલેસ્ટ્રોલ હોય છે પણ હાઈ કોલેસ્ટ્રોલ વાળાને ઘી ખાવાની ના કરાય છે.
ઘીમાં રહેલ વિટામિન K થી ફેટ સેલ્સ ઓછા હોય છે.
ઘી ખાવાથી સ્કીનમાં ગ્લો પણ આવે છે.
માખણથી વધારે ઘી ખાવાની સલાહ અપાય છે.
ભોજનમાં કેવી રીતે સામેલ કરશો...
ગરમ રોટલી કે ભાતમાં એક નાની ચમચી ઘી નાખી ખાઈ શકો છો.