દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદથી એક મોટો સમાચાર આવી રહ્યા છે. અહીં એક સ્મશાનભૂમિમાં છત ધરાશાયી થઇ છે. જો કે, આ દુર્ઘટનામાં ઘણા લોકો ઝપેટમાં આવી ગયા છે અને આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. તો ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બચાવ કામગીરી ચાલુ છે.
ગાઝિયાબાદમાં મોટી દુર્ઘટના
સ્મશાનની છત પડતા 19 લોકોના મોત
બચાવ ઓપરેશન હાથ ધરાયું
પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે, આ અકસ્માત ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનના મુરાદનગર વિસ્તારમાં થયો હતો.ગાઝિયાબાદ પોલીસ અને રેસ્ક્યુ ઓપરેશન ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં સામેલ છે.
સ્મશાનની છત પડતા 19 લોકોના મોત
જણાવી દઈએ કે આજે સવારથી જ દિલ્હી એનસીઆરમાં વરસાદ પડી રહ્યો છે. મુરાદનગરના સ્મશાનગૃહમાં કેટલાક લોકો એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે આવ્યા હતા. વરસાદને લીધે, સ્મશાનસ્થાનની છત અચાનક પડ્યો ત્યારે આ લોકો છત નીચે હતા. ઘણા લોકો તેમાંના કાટમાળમાં દબાઇ ગયા. ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
યોગી આદિત્યનાથે આપ્યા તપાસના આદેશ
UP CM Yogi Adityanath takes cognizance of roof collapse incident in Muradnagar, Ghaziabad district.
"I've instructed district officials to conduct relief operations & submit a report of incident. All possible help will be provided to those affected by the incident," he said. pic.twitter.com/3Kt6ECqIz7