હોનારત / ગાઝિયાબાદ: સ્માશાન ગૃહની છત પડતા 19 લોકોના મોત, CM યોગી આદિત્યનાથે આપ્યા તપાસના આદેશ

ghaziabad shamshan ghat roof collapsed in muradnagar

દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદથી એક મોટો સમાચાર આવી રહ્યા છે. અહીં એક સ્મશાનભૂમિમાં છત ધરાશાયી થઇ છે. જો કે, આ દુર્ઘટનામાં ઘણા લોકો ઝપેટમાં આવી ગયા છે અને આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. તો ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બચાવ કામગીરી ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ