બેદરકારી / ઇલેક્ટ્રિક કરંટથી તડપતા રહ્યા નાનાં બાળકો, સરકારી બાબુઓએ ફોન સુધ્ધાં ન ઉઠાવ્યો

ghaziabad people called electricity department je many time but he not pick call five died due to current

ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં નહેરૂનગરના રાકેશ માર્ગ સ્થિત દુકાન પર કરંટ લાગવાથી ત્રણ બાળકો અને 2 યુવાનોના મોત નિપજ્યાં છે. આ અંગે વિજળી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ