ખુશખબર / આ સરકારી સ્કીમમાં 2 રૂપિયા ભરી 36000 રૂપિયા પેન્શન મેળવો, જાણો કોણ કરી શકે અપ્લાય! 

Get Rs 36000 pension by paying Rs 2 in government scheme

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શ્રમિકો માટે ખુબ મહત્વની સાબિત થશે. આ યોજના હેઠળ રિક્શા ચાલક, નિર્માણ કાર્ય કરનારા શ્રમિક વગેરે લોકોને ફાયદો મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ